• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનાર્થે બૉલીવુડનાં પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયા, ગળામાં માળા પહેરી કર્યા દર્શન...

સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનાર્થે બૉલીવુડનાં પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયા, ગળામાં માળા પહેરી કર્યા દર્શન...

07:00 PM June 27, 2023 admin Share on WhatsApp



Himesh Reshamiya At Salangpur: બોટાદમાં આવેલ કષ્ટભંજન હનુમાનદાદાનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે. પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે ખાસ દર્શન કરવા આવ્યા હતા. ગળામાં માળા પહેરી અભિનેતાએ સહ પરિવાર હનુમાનદાદાના દર્શન કર્યા હતા. તેમજ મંદિરના કોઠારીએ હનુમાનદાદાની 54 ફૂટ મૂર્તિના પણ દર્શન કરાવ્યા હતા. 

himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પણ પરિવાર સાથે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા હતા.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

તેમણે હાથ જોડીને ખાસ કષ્ટભંજન દેવનાં દર્શન કર્યા હતા અને એ દરમિયાન ગળામાં માળા પણ પહેરી હતી.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની દર્શન મુલાકાતે પહોંચ્યા પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા પરિવાર સાથે ખાસ દર્શન આવ્યા હતા. મંદિરના કોઠારીએ મોમેન્ટો આપી તેમજ 54 ફૂટ મૂર્તિ માં દર્શન કરાવ્યા હતા. 

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર, એક્ટર રિયાલિટી શોના જજ હિમેશ રેશમિયા દર્શન મુલાકાતે પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે દર્શન કરીને ભાવવિભોર થઈ ગયા હતા.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બપોરના 5 વાગ્યાની આસપાસ હિમેશ રેશમિયા સાળગપુર આવી પોહચ્યા હતા જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ રેશમિયાએ દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

હિમેશ રેશમિયા આની પહેલા 16 માર્ચ 2022ના રોજ પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા એટલે કે તેઓ હનુમાનજી પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે એટલે જ્યારે પણ તેમને દર્શન ની ઈચ્છા થાય એટલે પોતાના પરિવાર સાથે દર્શન માટે આવી જાય છે.

 himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

હાલ અત્યારે સાળગપુર માં હનુમાનજી દાદાની 54 ફૂટની જે મૂર્તિ બનેલ છે તે એક આસ્થા નું કેન્દ્ર બની છે તેના દર્શન પણ હિમેશ રેશમિયા એ કર્યા હતા દાદાના દર્શન કરી એક અનોખી અનુભૂતિ થઈ હતી.

himesh-reshammiya-at-kashtabhanjan-dev-hanumanji-mandir-botad-for-darshan-with-family

બોટાદમાં આવેલ કષ્ટભંજન દેવનું મંદિર દેશના સેંકડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં હજારો લોકો રોજનાં દર્શન કરવા માટે આવે છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 14-06-2025
  • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel
  • ઉદયપુરના એક રિસોર્ટમાં ઇવેન્ટના નામે દેહ વ્યાપાર, 15 ગુજરાતી સહિત 29 લોકોની ધરપકડ
    • 11-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us